પાછળ જુઓ

સરદાર પટેલ આવાસ યોજના

  •  
    • યોજનાને વધુ ઉપયોગી અને લાભાર્થીઓ માટે અનુકૂળ બનાવવા માટેના રાજ્ય સરકારના પગલાં

    • • રૂ. ૧૧ હજારની જૂની આવક મર્યાદાની જગ્યાએ ગરીબી રેખા હેઠળ નોંધયેલ તમામને લાભ (તા. ૧-૮-૨૦૦૦ થી...)

      • મકાનો, ધરતીકંપસામે પણ ટકી રહે તેવી મજબૂતાઇ વાળા બનાવવા માટે ડિઝાઇનમાં જરૂરી ફેરફાર (તા. ૧-૫-૦૧ થી...)

      • લાભાર્થીને પોતાના નામે પ્લોટ કે મકાન હોવું ન જોઈએ.

      • પતિ-પત્ની બંનેના લેમિનેટ કરેલ ફોટા સાથેની સનદ (તા. ૨૫-૬-૦૨ થી ....)

      • સંસ્થા કે ગ્રામ પંચાયતની જગ્યાએ લાભાર્થી જાતે મકાન બનાવે તેવી છૂટછાટ (તા. ૨-૩-૦૫ થી...)

      • ઇંટોને બદલે સિમેન્ટના હૉલોબ્લૉક તથા સ્ટોન મેશનરી અને બેલા સ્ટોન વાપરવાની પણ છૂટ (તા. ૨-૩-૦૫ થી...)

      • ધાબાંવાળા મકાનોના વિકલ્પે મેંગ્લોરી નળીયાવાળાં છાપરા:વાળાં મકાનો બાંધવાની છૂટ (તા. ૨-૩-૦૫ થી....)