સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
• જાતિના દાખલા તથા ફ્રીશીપ કાર્ડ કાઢી આપવાની કામગીરી
• શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી
• તબીબી સહાય યોજનાની કામગીરી
• ડો.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
• અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી
• કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી
• સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
• છાત્રાલય યોજનાની કામગીરી
• બાલવાડી યોજનાની કામગીરી
• શૈક્ષણિક શિબિર યોજવાની કામગીરી