સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.
•	જાતિના દાખલા તથા ફ્રીશીપ કાર્ડ કાઢી આપવાની કામગીરી
•	શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી 
•	તબીબી સહાય યોજનાની કામગીરી
•	ડો.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી
•	અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી
•	કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી
•	સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી
•	છાત્રાલય યોજનાની કામગીરી
•	બાલવાડી યોજનાની કામગીરી
•	શૈક્ષણિક શિબિર યોજવાની કામગીરી