પાછળ જુઓ

સમાજ કલ્યાણ શાખા

  •  
    • શાખાની કામગીરી
    • સમાજકલ્યાણ શાખા મારફત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી યોજનાઓ પૈકી નીચે મુજબની અનુ.જાતિને લગતી યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે.

      • જાતિના દાખલા તથા ફ્રીશીપ કાર્ડ કાઢી આપવાની કામગીરી

      • શિષ્યવૃતિ આપવાની યોજનાની કામગીરી

      • તબીબી સહાય યોજનાની કામગીરી

      • ડો.બાબા સાહેબ આંબેડકર મકાન સહાય યોજનાની કામગીરી

      • અંત્યેષ્ઠી સહાય યોજનાની કામગીરી

      • કુંવરબાઇનું મામેરૂ સહાય યોજનાની કામગીરી

      • સરસ્વતી સાધના સાયકલ સહાય યોજનાની કામગીરી

      • છાત્રાલય યોજનાની કામગીરી

      • બાલવાડી યોજનાની કામગીરી

      • શૈક્ષણિક શિબિર યોજવાની કામગીરી